The Vision Vault

1234567891011121314151617181920212223242526272829
Across
  1. 2. ભગતજી મહારાજનુ જન્મ સ્થળ?(L)
  2. 4. ગુરૂહરિ એ 2015 સુવર્ણ તુલા મહોત્સવ ની થીમ શું આપી હતી? (L)
  3. 7. પુરુષોતમ બોલ્યા પ્રીતે માં સત્સંગને કેની સમાન ગણાવ્યો છે?(L)
  4. 9. સ્વામીજી સોખડા પધાર્યા બાદ શરૂઆત ના વર્ષો માં કયા વિષય ના વચનામૃતો પર સહુથી વધુ વાત કરતા હતા? (L)
  5. 10. Canada માં યુવકો માટે પ્રથમ ઘરમંદિર?(L)
  6. 13. "એની ખાનદાની અલગ પડી જાય" ગુરૂહરિ નું આ વાક્ય ક્યાં ભગત ની સ્મૃતિ કરાવે છે? (L)
  7. 14. ગુરૂહરિ AVD પધાર્યા બાદ કેટલી વખત સંપૂર્ણ ત્રણ ગ્રંથો નું વાંચન કર્યું છે? (L)
  8. 15. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના ભાઈ નું નામ? (L)
  9. 16. સ્વામીશ્રી ના જીવન ચરિત્ર પર આધારિત કુલ કેટલા ગ્રંથો છે? (L)
  10. 18. એકથી લાખ રૂપિયા ખરચે તો પણ ______ વિના અજ્ઞાન તો ટળે નહિ...(સ્વામીની વાતો) (L)
  11. 20. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના પિતાશ્રી નું નામ? (L)
  12. 23. જો મારે પણ વર્ષ માં એક વખત સ્વામીની વાતો નું વાંચન પૂર્ણ કરવું હોય તો નિત્ય MINIMUM કેટલી વાતું વાંચવી જોઈએ? (N)
  13. 24. ગુરૂહરિ કયા વર્ષ માં પ્રાદેશિક સંત તરીકે કેનેડા પધાર્યા હતા? (N)
  14. 25. સોળ પ્રકરણ ની થઈને કુલ કેટલી સ્વામીની વાતો છે? (N)
  15. 27. સનાતન હિન્દુ સંપ્રદાય માં કયો એકમાત્ર ગ્રંથ ભગવાન ની હયાતી માં લખાયો હતો અને ભગવાને પોતે ચકાસણી કરી આપી હતી? (L)
  16. 29. કેનેડા મંડળ માં 2024 થી 2025 દરમ્યાન કેટલા પારાયણ થયા છે? (L)
Down
  1. 1. ગુરૂહરિ એ 2023 થી લઈને 2025 સુધીમાં પ્રથમ સભા અને લાસ્ટ સભા માં કયા વિષય ઉપર ગોષ્ઠિ કરી હતી? (L)
  2. 3. બિનશરતીં જીવન એટલે?(L)
  3. 5. પ્રભુદાસભાઈ નો શિક્ષક રોજ લાખોટા ગણવા વાળો પ્રસંગ કયા ધોરણનો હતો?(L)
  4. 6. ગુરૂહરિ AVD પધાર્યા બાદ કેટલા મોટા સામૈયા થયા છે? (L)
  5. 8. ગુરુહરિ પ.પૂ પ્રબોધ સ્વામીજી ના પ્રસંગો નું 2024 માં છપાયેલું પુસ્તક?(L)
  6. 9. વચનામૃત ની અંદર મહારાજે પોતે કેટલી વખત સમ ખાધા છે? (L)
  7. 11. કયા ભગત નું દર્શન "પ્રભુદાસ ભાઈ 17 ડિપાર્ટમેન્ટ ની સેવા કરતાં" એ પ્રસંગ ની સ્મૃતિ કરાવે છે? (L)
  8. 12. ગુરૂહરિ દિવસ માં કેટલી મિનીટ વોકિંગ કરે છે? (L)
  9. 13. પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજના સર્વપ્રથમ દર્શન કયા ગામમાં કર્યા હતા?(L)
  10. 17. કેટલાં વચનામૃત ની અંદર મહારાજે ‘સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ..‘ આ શ્લોક ઉપર વાત કરી છે? (L)
  11. 18. "સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં..." Name વચનામૃત (FORMAT: LNN)
  12. 19. "સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે." Name વચનામૃત (FORMAT: LNN)
  13. 21. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના માતૃશ્રી નું નામ? (L)
  14. 22. "આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી." Name વચનામૃત(FORMAT: LNN)
  15. 26. નિધિધ્યાસ બુકમાં કુલ કેટલી સ્વામીની વાતો છે જે સ્વામીશ્રી મોઢે કરાવતા? (N)
  16. 28. પ.પૂ હરિપ્રસાદ સ્વામીજીનુ જન્મ સ્થળ?(L)